Talati Practice MCQ Part - 6
કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાના કાર્યક્રમ અંતર્ગત ‘જૈવ આરક્ષિત ક્ષેત્રો’ બનાવવામાં આવે છે ?

IUCN
યુનિસેફ
યુનેસ્કો
એક પણ નહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ખેડા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજી નડિયાદમાં ___ સ્થળે રોકાયા હતા કે જ્યાંથી સત્યાગ્રહને લગતી તમામ પ્રવૃત્તિઓ કરવામાં આવતી.

સંતરામ મંદિર
મોહનલાલ પંડ્યાનું મકાન
હિન્દુ અનાથ આશ્રમ
ગોપાળદાસની હવેલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP