Talati Practice MCQ Part - 6 જાહેર સાહસ સમિતિની રચના કઈ સમિતિની ભલામણથી કરવામાં આવી હતી ? તારકુંડે સમિતિ ક્રિષ્ના મેનન સમિતિ કેલકર સમિતિ સ્વર્ણસિંહ સમિતિ તારકુંડે સમિતિ ક્રિષ્ના મેનન સમિતિ કેલકર સમિતિ સ્વર્ણસિંહ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 મીરાંબાઈના ગુરુનું નામ શું હતું ? જીવા ગોસાંઈ રામચરણ રૈદાસ નરસિંહ મહેતા જીવા ગોસાંઈ રામચરણ રૈદાસ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 જો ખાદ્યાન્નના ભાવમાં 30% વધારો થતો હોય, તો ખર્ચ તેનો તે જ રાખવા વપરાશ કેટલા ટકા ઘટાડવો પડે ? 30% 23 (1/13)% 18 (1/13)% 27 (1/8)% 30% 23 (1/13)% 18 (1/13)% 27 (1/8)% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સો રૂપિયાના વેપારમાં 6 ટકા નફો થાય તો 400 રૂપિયાના વેપારમાં કેટલા ટકા નફો થશે ? 6% 16% 24% 12% 6% 16% 24% 12% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સાદા સૂક્ષ્મદર્શક યંત્રમાં કયો લેન્સ હોય છે ? અંતર્ગોળ બહિર્ગોળ બાયોફોકલ એક પણ નહીં અંતર્ગોળ બહિર્ગોળ બાયોફોકલ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કયો મૂળભૂત અધિકાર માત્ર યુદ્ધ કે બાહ્ય આક્રમણ જેવી પરિસ્થિતિમાં જ સ્થગિત રાખી શકાય છે ? અનુ. 18 અનુ. 20 અનુ. 16 અનુ. 19 અનુ. 18 અનુ. 20 અનુ. 16 અનુ. 19 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP