Talati Practice MCQ Part - 6
એક સેલ્સમેન એક ખુરશી રૂા. 3000માં ખરીદી રૂા. 2700માં વેચે છે, તો તેને કેટલા ટકા ખોટ થયેલ હોય ?

30%
18%
7%
10%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
દશેરાએ ઘોડું ન દોડવું - કહેવતનો અર્થ શો ?

ખરે સમયે ઉપયોગમાં ન લાગવું
જરૂર પડ્યે વ્યક્તિ ન મળવી
દશેરા એ જ કામ ન થવું
ખરા સમયે જ સફર ન કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
'બાળકો જમીને શાળાએ ગયા'.- લીટી દોરેલ શબ્દનો કૃદંત ઓળખાવો.

ભૂતકૃદંત
વર્તમાન કૃદંત
હેત્વર્થકૃદંત
સંબંધક ભૂતકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગુજરતમાં ચાવડા વંશે આશરે કેટલા વર્ષે શાસન કર્યું હતું ?

172 વર્ષ
196 વર્ષ
100 વર્ષ
138 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP