Talati Practice MCQ Part - 6
બાગાયતી ખેતી માટે કઈ જમીન વધુ અનુકૂળ છે.

ક્ષારીય જમીન
કાળી જમીન
પડખાઉ જમીન
રેતાળ જમીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘જ્ઞાનસાગર’ નામનું સાપ્તાહિક કયા ગુજરાતી સાહિત્યકારે ચલાવ્યું હતું ?

નર્મદ
ઉમાશંકર જોશી
ઝવેરચંદ મેઘાણી
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચેના પૈકી કયો રોગકારક સજીવ કાલા-અઝાર માટે જવાબદાર છે ?

લેશ્માનિયા
બૅક્ટેરિયા
ટ્રિપેનોસોમા
એસ્કેરિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચે આપેલ પંક્તિ પૈકી કઈ પંક્તિ મંદાક્રાંતા છંદમાં નથી ?

હૈયાં વાસો નહિ શું વસતાં કે હશે સ્નેહભીનાં
હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે.
પછી પ્રીતિ કયાંથી નૃપહૃદયમાં એ પર હો !
જ્યાં ત્યાં આવી વય બદલી સંતાય, જાણે પરીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP