Talati Practice MCQ Part - 6
આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મ પિતામહ તરીકે કોણ ઓળખાય છે ?

નંદલાલ બોઝ
રવિન્દ્રનાથ ટાગોર
રવિશંકર રાવળ
રાજા રવિ વર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
“ગ્રામ પંચાયત અને ગ્રામસભા વચ્ચેનો સંબંધ પ્રધાનમંડળ અને વિધાનસભા જેવો છે.’' - આ વિધાન કોણે કહ્યું હતું ?

મહાત્મા ગાંધી
જવાહરલાલ નહેરુ
ઉચ્છંગરાય ઢેબર
જયપ્રકાશ નારાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
APEDA નો હેતુ શો છે ?

શોપિંગ મોલને મંજૂરી આપવી
ખેત પેદાશો માટે કાયદો કરવો
વાયદા બજાર ચલાવવું
ખેત પેદાશની નિકાસને પ્રોત્સાહન આપવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
તાજેતરમાં ચર્ચામાં રહેલ મધુવન પરીયોજના કઈ નદી પર આકાર પામી છે ?

અંબિકા
કોલક
પૂર્ણા
દમણગંગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP