Talati Practice MCQ Part - 6
દલિત વર્ગને અન્યાયી પરિસ્થિતિમાંથી બહાર લાવવા અને તેમની ઉન્નતિ માટે ડૉ. આંબેડકરે કઈ સંસ્થા સ્થાપી હતી ?

દલિત ઉદ્ધારક સભા
બહિષ્કૃત હિતકારિણી સભા
અસ્પૃશ્યતા નિવારણ સભા
અસમાનતા નિવારણ સભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
રોહન ઉત્તર તરફ 3 કિ.મી. ચાલીને તેની ડાબી બાજુએ 2 કિ.મી. ચાલે છે. ફરીથી ડાબી તરફ 3 કિ.મી. ચાલે છે. આ જગ્યાએ તેની ડાબી તરફ વળાંક લઈ 3 કિ.મી.ચાલે છે. તો પ્રારંભિક સ્થાનથી તે કેટલા કિ.મી. દૂર છે ?

1 કિ.મી.
5 કિ.મી.
2 કિ.મી.
3 કિ.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
It is time to shut the door. (Change the voice)

It is the door's time to be shut
It is the time for door shutting
The time is shut the door
It is time for the door to be shut

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
દાહોદ નજીક મીરાખેડી અને કથલામાં ‘ભીલ કુમાર આશ્રમોની’ સ્થાપના કોણે કરી હતી ?

અમૃતલાલ ઠક્કર
નરહરિ પરીખ
છોટુભાઈ પુરાણી
ચુનીલાલ આશારામ ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP