Talati Practice MCQ Part - 6 મેગ્સેસે ઍવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા ? મહાત્મા ગાંધી આચાર્ય વિનોબા ભાવે ત્રિભુવનદાસ પટેલ ઈલાબેન ભટ્ટ મહાત્મા ગાંધી આચાર્ય વિનોબા ભાવે ત્રિભુવનદાસ પટેલ ઈલાબેન ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કહેવતનો અર્થ લખો : દુઃખનું ઓસડ દહાડા દુઃખ જોઈ દયાની લાગણી થવી સમય જતાં દુ:ખ ઘટ્યું જાય છે. સમય જતાં દુ:ખ વધે છે ઓસડ પીવાથી દુ:ખ ઘટે છે. દુઃખ જોઈ દયાની લાગણી થવી સમય જતાં દુ:ખ ઘટ્યું જાય છે. સમય જતાં દુ:ખ વધે છે ઓસડ પીવાથી દુ:ખ ઘટે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ભારતમાં માન્ય વિરોધ પક્ષ માટે લોકસભામાં કેટલી સભ્યસંખ્યા જરૂરી છે ? 20% 50% 16% 10% 20% 50% 16% 10% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નળ A ખાલી ટાંકીને 6 કલાકમાં ભરી શકે છે. નળ B તેને 9 કલાકમાં ભરે છે. જો બંને નળ એક સાથે ખોલવામાં આવે તો ટાંકીને ભરતા કેટલો સમય લાગશે ? 3.6 કલાક 2.4 કલાક 4.5 કલાક 1.2 કલાક 3.6 કલાક 2.4 કલાક 4.5 કલાક 1.2 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ખીજડીયા પક્ષી અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ? રાજકોટ જામનગર ભાવનગર મોરબી રાજકોટ જામનગર ભાવનગર મોરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 'પરસ્પર વિશ્વાસની ભાવના કેળવવી જોઈએ ' વાક્યમાં ‘પરસ્પર’ શબ્દનો સર્વનામનો પ્રકાર જણાવો. અન્યોન્યવાચક સર્વનામ સ્વવાચક સર્વનામ અનિશ્ચિત સર્વનામ સાપેક્ષવાચક સર્વનામ અન્યોન્યવાચક સર્વનામ સ્વવાચક સર્વનામ અનિશ્ચિત સર્વનામ સાપેક્ષવાચક સર્વનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP