Talati Practice MCQ Part - 6
કહેવતનો અર્થ લખો : તેલ જોવી તેલની ધાર જોવી

તેલ જોયા પછી તેલની ધાર જોવી
તેલની ધાર પ્રમાણે કામ કરવું
કાર્ય ઝડપથી પૂરું કરવું
કાર્ય સમજી વિચારીને કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
વાલીપણાનો સિદ્ધાંત કોણે આપ્યો હતો ?

ગાંધીજી
પી.સી. મહાલનોબિસ
અમર્ત્ય સેન
દાદાભાઈ નવરોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
રૂઢિપ્રયોગનો અર્થ જણાવો : ધાડ મારવી

નુકસાન કરવું
ચોરી કરવી
ભારે સાહસ કરવું
ગપ્પાં મારવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કહેવતનો અર્થ લખો : દુઃખનું ઓસડ દહાડા

સમય જતાં દુ:ખ વધે છે
ઓસડ પીવાથી દુ:ખ ઘટે છે.
દુઃખ જોઈ દયાની લાગણી થવી
સમય જતાં દુ:ખ ઘટ્યું જાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP