Talati Practice MCQ Part - 6
સોલંકી વંશના ___ રાજવીના સમયમાં પૃથ્વીરાજ ચૌહાણે ગુજરાત પર ચઢાઈ કરી પિતાના મૃત્યુનું વેર વાળ્યું હતું.

કર્ણદેવ સોલંકી
સિદ્ધરાજ જયસિંહ
મૂળરાજ
ભીમદેવ બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘સસત્વા’ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.

સીમંત
શ્રીમંત
ગર્ભવતી
સત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP