Talati Practice MCQ Part - 6
નદીઓના વિસર્પણને કારણે કેવા મેદાનો રચાય છે ?

લંબગોળ
ચોરસ
ઘોડાની નાળ જેવા
લગૂન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
દલિત વર્ગને અન્યાયી પરિસ્થિતિમાંથી બહાર લાવવા અને તેમની ઉન્નતિ માટે ડૉ. આંબેડકરે કઈ સંસ્થા સ્થાપી હતી ?

અસ્પૃશ્યતા નિવારણ સભા
બહિષ્કૃત હિતકારિણી સભા
દલિત ઉદ્ધારક સભા
અસમાનતા નિવારણ સભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
2πrh + πr² એ સૂત્ર કયા પ્રકારના નળાકારના લાગુ પડે ?

બંને છેડા ખુલ્લા
બંને છેડા બંધ
એક છેડો ખુલ્લો અને એક છેડો બંધ
બધા પ્રકારના નળાકારને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
મહાન આયુર્વેદાચાર્ય ધન્વંતરી કયા શાસકના દરબારમાં નવ રત્નોમાંથી એક હતા ?

ચંદ્રગુપ્ત બીજો
સમુદ્રગુપ્ત
અશોક
સ્કંદગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP