Talati Practice MCQ Part - 7
કાળા પાણીની સજા થઈ હોય અને શહીદ થનાર પ્રથમ ગુજરાતી ક્રાંતિકારી કોણ છે ?

મોહનલાલ પંડ્યા
મગનલાલ વાણિયા
મૂળુ માણેક
ગરબડદાસ મુખી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
કોના સહયોગથી વર્ષ 1906માં મહારાજા સયાજીરાવ ત્રીજાએ સમગ્ર વડોદરા રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજીયાત બનાવ્યું હતું ?

સર ટી.માધવરાવ
મહર્ષિ અરવિંદ
મલ્હારરાવ
રમેશચંદ્ર દત્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘આંધળી માનો કાગળ’ કોની રચના છે ?

વેણીભાઈ પુરોહિત
પિનાકિન ઠાકોર
ઈન્દુલાલ ગાંધી
કૃષ્ણલાલ શ્રીધરાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP