Talati Practice MCQ Part - 7
ચૈતન્ય મહાપ્રભુનું જન્મસ્થળ જણાવો.

નવાદ્વીપ
કોલકાતા
માધવપુર
પાલની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
એક લંબચોરસની લંબાઈમાં 25%નો વધારો કરવામાં આવે અને તેની પહોળાઈમાં 25%નો ઘટાડો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકા ફેરફાર થશે ?

1.25%
93.75%
50%
6.25%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સરપંચ/ઉપસરપંચ સામેની અવિશ્વાસની દરખાસ્ત પસાર કરાવવા માટે ગ્રામ પંચાયતના કુલ સભ્યોમાંથી કેટલી બહુમતી મળવી જરૂરી છે ?

66 ટકા
100 ટકા
33 ટકા
50 ટકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP