Talati Practice MCQ Part - 7
ગરીબી રેખા નિર્ધારણ માટે રચાયેલ સુરેશ તેંડુલકર સમિતિએ કયારે તેનો અહેવાલ રજૂ કર્યો ?

2006
2012
2005
2009

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ગુજરાતના વિશિષ્ટ વનો અને તેના સ્થળનાં જોડકાં પૈકી કયું જોડકું સાચું નથી ?
(1) ગાંધીનગર - પુનિત વન
(2) અંબાજી - માંગલ્ય વન
(3) માનગઢ - ગોવિંદ ગુરુ સ્મૃતિવન
(4) પાવાગઢ - પાવક વન

Talati Practice MCQ Part - 7
વર્તુળ પરના કોઈપણ બે બિંદુને જોડતા રેખાખંડને ___ કહેવાય.

સ્પર્શક
જીવા
કેન્દ્ર
ત્રિજ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP