કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નીચેના પૈકી ખોટું વિધાન જણાવો ?

પ્રોજેક્ટ 17A અંતર્ગત ભારતીય નૌસેનાને કુલ 7 અદ્યતન ફ્રિગેટ આપવામાં આવશે.
નીલગીરી ક્લાસના ફ્રિગેટોના નામ ભારતમાં નદીઓ પરથી રાખવામાં આવે છે.
ફ્રિગેટ એ એક પ્રકારનું યુદ્ધ જહાજ છે.
ગાર્ડન રીત શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ(GRSE) દ્વારા ભારતીય નૌસેના માટે હિમગીરી નામના જહાજનું લોન્ચિંગ કર્યું હતું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિન'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

10 ડિસેમ્બર
11 ડિસેમ્બર
9 ડિસેમ્બર
12 ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા 'આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક સ્વતંત્રતા સૂચકાંક' જારી કરવામાં આવ્યા ?

પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ
UNESCO
યુનાઇટેડ સ્ટેટ્સ ઇન્સ્ટિટયૂટ ઓફ પીસ
ગ્લોબલ પબ્લિક પોલિસી ઇન્સ્ટિટયૂટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ભારતમાં બંધારણ સભા દ્વારા ભારતના બંધારણનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો હતો ?

26 નવેમ્બર 1948
26 નવેમ્બર 1951
26 નવેમ્બર 1950
26 નવેમ્બર 1949

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP