Talati Practice MCQ Part - 7 શાંતાચાર્ય અને સુરાચાર્ય કોના દરબારમાં હતા ? ભીમદેવ પ્રથમ કુમારપાળ સિદ્ધરાજ જયસિંહ મૂળરાજ ભીમદેવ પ્રથમ કુમારપાળ સિદ્ધરાજ જયસિંહ મૂળરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 એક લંબચોરસની લંબાઈમાં 25%નો વધારો કરવામાં આવે અને તેની પહોળાઈમાં 25%નો ઘટાડો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકા ફેરફાર થશે ? 6.25% 1.25% 93.75% 50% 6.25% 1.25% 93.75% 50% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘પ્લેગ’ કયા બૅક્ટેરિયાને કારણે થાય છે ? ક્લાસ્ટ્રી પપ્રીયમ આલ્બોનેલા ટાઈફી યર્સેનિયા પેસ્ટિસ ઈ.કોલાઈ ક્લાસ્ટ્રી પપ્રીયમ આલ્બોનેલા ટાઈફી યર્સેનિયા પેસ્ટિસ ઈ.કોલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 અલંકાર ઓળખાવો : તેના દાંત દાડમના દાણા જેવા છે. યમક વ્યાજસ્તુતિ રૂપક ઉપમા યમક વ્યાજસ્તુતિ રૂપક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 મહાજન ભરત માટે ગુજરાતનો કયો જિલ્લો જાણીતો છે ? ભાવનગર જૂનાગઢ કચ્છ અમરેલી ભાવનગર જૂનાગઢ કચ્છ અમરેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 One of her friends sang songs, ___ ? arn't they will she didn't she isn't he arn't they will she didn't she isn't he ANSWER DOWNLOAD GUJARATI MCQ APP