Talati Practice MCQ Part - 7
શાંતાચાર્ય અને સુરાચાર્ય કોના દરબારમાં હતા ?

ભીમદેવ પ્રથમ
કુમારપાળ
સિદ્ધરાજ જયસિંહ
મૂળરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
એક લંબચોરસની લંબાઈમાં 25%નો વધારો કરવામાં આવે અને તેની પહોળાઈમાં 25%નો ઘટાડો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકા ફેરફાર થશે ?

6.25%
1.25%
93.75%
50%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘પ્લેગ’ કયા બૅક્ટેરિયાને કારણે થાય છે ?

ક્લાસ્ટ્રી પપ્રીયમ
આલ્બોનેલા ટાઈફી
યર્સેનિયા પેસ્ટિસ
ઈ.કોલાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
અલંકાર ઓળખાવો : તેના દાંત દાડમના દાણા જેવા છે.

યમક
વ્યાજસ્તુતિ
રૂપક
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
મહાજન ભરત માટે ગુજરાતનો કયો જિલ્લો જાણીતો છે ?

ભાવનગર
જૂનાગઢ
કચ્છ
અમરેલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP