Talati Practice MCQ Part - 7
શાંતાચાર્ય અને સુરાચાર્ય કોના દરબારમાં હતા ?

મૂળરાજ
કુમારપાળ
ભીમદેવ પ્રથમ
સિદ્ધરાજ જયસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
રૂા. 1000નું 3 વર્ષનું 10% લેખે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત કેટલા રૂપિયા થાય ?

34
30
32
31

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ગુજરાત પર વર્ષો સુધી રાજ્ય કરનારા સિદ્ધરાજ જયસિંહ બાદ ગાદી સંભાળનાર કુમારપાળ પછી ગુજરાતની ગાદી કોણે સંભાળી હતી ?

મૂળરાજ સોલંકી
વિજયદેવ સોલંકી
અજયપાળ સોલંકી
ઋષભદેવ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
'હેડર' શબ્દ ___ રમત સાથે સંકળાયેલો છે.

ટેનિસ
વોલીબોલ
બેડમિન્ટન
ફૂટબોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP