ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
શહાણું માણસ લાભત નહિં - કહેવતનો અર્થ લખો.

જે જન્મે છે તે મૃત્યુ પામે છે
જેવું જે કરે તેવું જ ભોગવે
ડાહ્યો માણસ લાંબું જીવન જીવે નહી
કરવાનું કાર્ય ન કરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'સંદર્ભગ્રંથ' શબ્દનો સાચો અર્થ થાય ___

શબ્દાર્થ અને શબ્દ સમજૂતી આપતો ગ્રંથ
માહિતી કોશ
વિષયવસ્તુ અંગે વધારે સમજ આપતો ગ્રંથ
સુવાચ્ય ગ્રંથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો.
ચરણા અમૃત પિવાનો અમારે નીત્ય/નીયમ છે.

ચરણામૃત પીવાનો અમારો નિયમ નિત્યનો છે.
ચરણામૃત પીવાનો અમારો નિત્ય-નિયમ છે.
ચરણામૃત પિવાનો મારે નિયમ છે.
ચરણામૃત પીવાનો મારે નિત્ય-નીયમ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP