Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
2πrh + πr² એ સૂત્ર કયા પ્રકારના નળાકારને લાગુ પડે ?

બધા પ્રકારના નળાકારને
બન્ને છેડા ખૂલ્લા
બન્ને છેડા બંધ
એક છેડો ખૂલ્લો અને એક છેડો બંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ભારતની આઝાદી માટે સુભાષચંદ્ર બોઝે બનાવેલા લશ્કરનું નામ શું હતું ?

આઝાદ ભારત સેના
આઝાદ હિંદ ફોજ
ભક્તિ સેના
સ્વતંત્ર ભારત સૈન્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP