ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'સંશયાત્મા વિનશ્યતિ' નો ખરો અર્થ થાય ___

જેવું કર્મ તેવું ફળ
મારા ભક્તનો કદી નાશ થતો નથી.
વહેમ રાખનારનો વિનાશ થાય છે.
ત્યાગ કરો અને સુખ ભોગવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'વૈખરી' શબ્દનો અર્થ જણાવો.

વણસેલા સંબંધો
સ્પષ્ટ ઉચ્ચારાયેલી વાણી
અસ્ત વ્યસ્ત પડેલો ઘરનો સામાન
નાહકની વહોંરેલી પીડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP