ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કનૈયાલાલ મુનશીએ નવલકથા ક્ષેત્રે કોને પોતાના ગુરુ માનેલા ?

ઍલેકઝાન્ડર ડ્યૂમા
ગ્લૅમિસ ડંકન
શેરલોક હોમ્સ
ડ્યૂક ઓર્સિનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આંધળી માનો કાગળ' કોની રચના છે ?

પિનાકિન ઠાકોર
કૃષ્ણલાલ શ્રીધરાણી
ઈન્દુલાલ ગાંધી
વેણીભાઈ પુરોહિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'હાઈસ્કૂલમાં' પાઠ ગાંધીજીના કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે ?

સત્યના પ્રયોગો
અનાશક્તિયોગ
હિન્દ સ્વરાજ
મંગલ પ્રભાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કયા હાસ્ય લેખકને રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો નથી ?

વિનોદ ભટ્ટ
જયોતીન્દ્ર દવે
બકુલ ત્રિપાઠી
નિરંજન ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP