ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દીપનિર્વાણ'ના સર્જક કોણ છે ? મનુભાઈ પંચોળી ચંદ્રવદન મહેતા ગુલાબદાસ બ્રોકર ઉમાશંકર જોશી મનુભાઈ પંચોળી ચંદ્રવદન મહેતા ગુલાબદાસ બ્રોકર ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીએ નવલકથા ક્ષેત્રે કોને પોતાના ગુરુ માનેલા ? ઍલેકઝાન્ડર ડ્યૂમા ગ્લૅમિસ ડંકન શેરલોક હોમ્સ ડ્યૂક ઓર્સિનો ઍલેકઝાન્ડર ડ્યૂમા ગ્લૅમિસ ડંકન શેરલોક હોમ્સ ડ્યૂક ઓર્સિનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આંધળી માનો કાગળ' કોની રચના છે ? પિનાકિન ઠાકોર કૃષ્ણલાલ શ્રીધરાણી ઈન્દુલાલ ગાંધી વેણીભાઈ પુરોહિત પિનાકિન ઠાકોર કૃષ્ણલાલ શ્રીધરાણી ઈન્દુલાલ ગાંધી વેણીભાઈ પુરોહિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હાઈસ્કૂલમાં' પાઠ ગાંધીજીના કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે ? સત્યના પ્રયોગો અનાશક્તિયોગ હિન્દ સ્વરાજ મંગલ પ્રભાત સત્યના પ્રયોગો અનાશક્તિયોગ હિન્દ સ્વરાજ મંગલ પ્રભાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયા હાસ્ય લેખકને રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો નથી ? વિનોદ ભટ્ટ જયોતીન્દ્ર દવે બકુલ ત્રિપાઠી નિરંજન ત્રિવેદી વિનોદ ભટ્ટ જયોતીન્દ્ર દવે બકુલ ત્રિપાઠી નિરંજન ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની અસ્મિતા ૫૨ કાવ્ય લખનાર સાહિત્યકાર ક્યા છે ? કવિ કલાપી ઝવેરચંદ મેઘાણી કવિ કાન્ત નર્મદ કવિ કલાપી ઝવેરચંદ મેઘાણી કવિ કાન્ત નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP