ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દીપનિર્વાણ'ના સર્જક કોણ છે ? ગુલાબદાસ બ્રોકર ઉમાશંકર જોશી મનુભાઈ પંચોળી ચંદ્રવદન મહેતા ગુલાબદાસ બ્રોકર ઉમાશંકર જોશી મનુભાઈ પંચોળી ચંદ્રવદન મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ પ્રેમાનંદની છે ? જીગર અને અમી કરણઘેલો રાજાધિરાજ અભિમન્યુ આખ્યાન જીગર અને અમી કરણઘેલો રાજાધિરાજ અભિમન્યુ આખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના એક જાણીતા અખબારમાં પ્રસિદ્ધ થતી કોલમ અને લેખક અંગેની કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ? તડ ને ફડ - નગીનદાસ સંધવી વિચારોના વૃંદાવનમાં - ગુણવંતશાહ માનસ દર્શન - મોરારી બાપુ બુધવારની બપોરે - બકુલ ત્રિપાઠી તડ ને ફડ - નગીનદાસ સંધવી વિચારોના વૃંદાવનમાં - ગુણવંતશાહ માનસ દર્શન - મોરારી બાપુ બુધવારની બપોરે - બકુલ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હાઈસ્કૂલમાં' ગાંધીજી રચિત કયા પ્રકારની સાહિત્યરચના છે ? આત્મકથા ખંડ પ્રવાસ વર્ણન લલિતનિબંધ જીવનચરિત્ર આત્મકથા ખંડ પ્રવાસ વર્ણન લલિતનિબંધ જીવનચરિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર ચંદ્રકાંત પંડ્યાનો જન્મ ક્યાં થયો હતો ? ધરમપુર સમૌ બ્રાહ્મણવાડા વાંસા ધરમપુર સમૌ બ્રાહ્મણવાડા વાંસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' આ પંક્તિ કોની છે ? કવિ ખબરદાર નર્મદ દલપતરામ બોટાદકર કવિ ખબરદાર નર્મદ દલપતરામ બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP