Talati Practice MCQ Part - 7
ગ્લુકોઝમાંથી ગ્લાયકોજનના રૂપાંતર પ્રક્રિયાને શું કહેવામાં આવે છે ?

ગ્લાયકોજીનેસીસ
ઈએચપી
ગ્લુકોજીનોલાઈસીસ
ગ્લુકોનીયોજીનેસીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘ચાહો યા તિરસ્કારો’માં 'યા' ___ સંયોજક છે.

વિકલ્પવાચક
અનુમાનવાચક
વિરોધવાચક
સહસંબંધવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
પ્રોપર્ટી એન્ડ અનબ્રિટીશ રૂલ ઈન ઈન્ડિયાની થીઅરી કોણે આપી હતી ?

બી.આર. આંબેડકર
અમર્ત્ય સેન
પી.સી. મહાલનોબિસ
દાદાભાઈ નવરોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
મહારાષ્ટ્રમાં વર્ધા નજીક આવેલી ગાંધીજીની કર્મભૂમિ ક્યા નામથી ઓળખાય છે ?

સેવાગ્રામ
સત્યાગ્રહ
સ્વરાજ
હૃદયકુંજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP