Talati Practice MCQ Part - 7
સરપંચ/ઉપસરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત કોણ લાવી શકે ?

તલાટી કમ મંત્રી
ટી.ડી.ઓ.
ડી.ડી.ઓ.
ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ભારત કયા દેશ સાથે સૌથી લાંબી સીમારેખા ધરાવે છે ?

પાકિસ્તાન
ચીન
બાંગ્લાદેશ
અફઘાનિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘આવરદા વશ સર્વ, કાળ સૌ કોને ખાશે.'- પંક્તિમાં ક્યો ભાવ દર્શાવાયો છે ?

જીવનમાં આશા છે.
જીવન નિરાશામાય છે.
જીવન અમર છે.
જીવન ક્ષણભંગુર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP