Talati Practice MCQ Part - 7 નારંગીમાં કેસરી અને ગાજરમાં લાલ રંગ માટે કયુ તત્ત્વ કારણભૂત છે ? કેપ્સિન કયુકરશિન કેરોટીન લાઈકોપીન કેપ્સિન કયુકરશિન કેરોટીન લાઈકોપીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચેનામાંથી સાચું જોડકું જોડી સાચો ક્રમ પસંદ કરો.1. ઉપરકોટ2. સીદ્દી સૈયદની જાળી3. રાણીની વાવ 4. ધોળાવીરાa. અમદાવાદ b. પાટણc. ખદીરબેટd. જૂનાગઢ 1-c, 2-a, 3-b, 4-d 1-d, 2-a, 3-b, 4-c 1-b, 2-a, 3-d, 4-c 1-d, 2-a, 3-c, 4-b 1-c, 2-a, 3-b, 4-d 1-d, 2-a, 3-b, 4-c 1-b, 2-a, 3-d, 4-c 1-d, 2-a, 3-c, 4-b ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ત્રણ મિત્રોની ઉંમરનો સરવાળો a વર્ષ પહેલાં b વર્ષ હતો તો હાલમાં તેમની ઉંમરનો સરવાળો કેટલા વર્ષ થાય ? 3a+b a+3b 3b-a 3a-b 3a+b a+3b 3b-a 3a-b ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 યયાતિ કયા સાહિત્યકારનું ઉપનામ છે ? જ્યોતીન્દ્ર દવે ચંદ્રવદન મહેતા મનુભાઈ ત્રિવેદી મુકુન્દરાય પટ્ટણી જ્યોતીન્દ્ર દવે ચંદ્રવદન મહેતા મનુભાઈ ત્રિવેદી મુકુન્દરાય પટ્ટણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 રૂઢિપ્રયોગનો અર્થ લખો : ભાંગરો વાટવો. છૂપી વાત ખુલ્લી કરવી ગેરસમજ થવી બલિદાન આપવું રહસ્ય પ્રગટ થવું છૂપી વાત ખુલ્લી કરવી ગેરસમજ થવી બલિદાન આપવું રહસ્ય પ્રગટ થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘સત્યશોધક સમાજ'ની સ્થાપના કોણે કરી હતી ? દયાનંદ સરસ્વતી રાજા રામમોહન રાય નારાયણ ગુરુ જ્યોતિબા ફૂલે દયાનંદ સરસ્વતી રાજા રામમોહન રાય નારાયણ ગુરુ જ્યોતિબા ફૂલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP