Talati Practice MCQ Part - 7
સંસ્કૃતમાં રચનાઓ કરનાર ઉદયરાજ કોના દરબારી કવિ હતા ?

મહમૂદ બેગડો
મહમૂદ ત્રીજો
અહમદશાહ બાદશાહ
કુત્બુદ્દીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘વૈશાખનંદન’ ઉપનામ કયા સાહિત્યકારનું છે ?

અનિલ જોષી
રઘુવીર ચૌધરી
મણિલાલ દેસાઈ
જયંત પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
મેઘરાજાની છડીનો ઉત્સવ મેળો ___ ખાતે ઉજવાય છે.

નર્મદા
તાપી
છોટાઉદેપુર
ભરૂચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP