Talati Practice MCQ Part - 7 બે બે સંખ્યાના નીચે આપેલ જૂથ પૈકી કયું જૂથ અલગ પડે છે ? 32:2 42:4 36:6 15:5 32:2 42:4 36:6 15:5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 બંધારણના અનુચ્છેદ-32 અને અનુચ્છેદ-226 બાબતે નીચે પૈકી ક્યું વિધાન યોગ્ય છે ? અનુચ્છેદ-32 માત્ર સરકારી વિભાગોને અપીલનો હક આપે છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને અનુચ્છેદ-32 મૂળભૂત હક અંગેનો છે,અનુચ્છેદ-226 બંધારણીય હક અંગેનો છે. અનુચ્છેદ-32 માત્ર સરકારી વિભાગોને અપીલનો હક આપે છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને અનુચ્છેદ-32 મૂળભૂત હક અંગેનો છે,અનુચ્છેદ-226 બંધારણીય હક અંગેનો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગુજરાતના વિશિષ્ટ વનો અને તેના સ્થળનાં જોડકાં પૈકી કયું જોડકું સાચું નથી ?(1) ગાંધીનગર - પુનિત વન (2) અંબાજી - માંગલ્ય વન(3) માનગઢ - ગોવિંદ ગુરુ સ્મૃતિવન(4) પાવાગઢ - પાવક વન 3 1 4 2 3 1 4 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 રાણીવાવ અને સીગરવાવ કયાં આવેલી છે ? વઢવાણ જાંબુઘોડા કપડવંજ દહેગામ વઢવાણ જાંબુઘોડા કપડવંજ દહેગામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 રૂા. 1200નું 5 ટકાના દરે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય ? 123 163 160 120 123 163 160 120 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘આંધળી માનો કાગળ’ કોની રચના છે ? પિનાકિન ઠાકોર ઈન્દુલાલ ગાંધી કૃષ્ણલાલ શ્રીધરાણી વેણીભાઈ પુરોહિત પિનાકિન ઠાકોર ઈન્દુલાલ ગાંધી કૃષ્ણલાલ શ્રીધરાણી વેણીભાઈ પુરોહિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP