Talati Practice MCQ Part - 7
ખંડકાવ્ય - ગ્રામમાતાના કવિનું નામ શું ?

સુંદરમ્
કવિ દલપતરામ
કલાપી
કવિ બોટાદકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
મીઠાના સત્યાગ્રહ સમયે ગાંધીજી દ્વારા બનાવાયેલી મીઠાની પડીકીઓમાંથી કેટલા રૂપિયા ઉપજ્યા હતા ?

1900 રૂ.
1600 રૂ.
1200 રૂ.
1300 રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.
સુશીલાએ સોયમાં દોરો પરોવ્યો.

સુશીલા પાસે સોયમાં દોરો પરોવાશે.
સુશીલા પાસે સોયમાં દોરો પરોવડાવે છે.
સુશીલાએ સોયમાં દોરો પરોવી દીધો.
સુશીલા પાસે સોયમાં દોરો પરોવડાવ્યો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
બંધારણના અનુચ્છેદ-32 અને અનુચ્છેદ-226 બાબતે નીચે પૈકી ક્યું વિધાન યોગ્ય છે ?

અનુચ્છેદ-32 માત્ર સરકારી વિભાગોને અપીલનો હક આપે છે.
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
અનુચ્છેદ-32 મૂળભૂત હક અંગેનો છે,અનુચ્છેદ-226 બંધારણીય હક અંગેનો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP