Talati Practice MCQ Part - 7
‘આંખથી સાંભળનાર' - શબ્દસમૂહ માટેનો એક શબ્દ કયો ?

લોચનશ્રૃતિ
નયનતારા
ચક્ષુશ્રવણ
ચક્ષુ:શ્રવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સુદર્શન તળાવની પાળે ભગવાન વિષ્ણુનું મંદિર કોણે બંધાવ્યું હતું ?

પુષ્યગુપ્ત
સુવિશાખ
ચક્રપાલિ
રુદ્રદામા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘લોકહિતવાદી’ નામે કોણ પ્રસિદ્ધ હતા ?

ગોપાલહરિ દેશમુખ
કેશવચંદ્ર
આત્મારામ
જવાહરમલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP