Talati Practice MCQ Part - 7 મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સૌ પ્રથમ આખ્યાનનાં રચયિતા કોણ છે ? ભાલણ નરસિંહ મહેતા દયારામ પ્રેમાનંદ ભાલણ નરસિંહ મહેતા દયારામ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 રૂા. 1000નું 3 વર્ષનું 10% લેખે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત કેટલા રૂપિયા થાય ? 34 32 30 31 34 32 30 31 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 એક સમબાજુ ત્રિકોણની બાજુનુ માપ 10√2 છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય ?[Q-52] 50√2 20√3 50√3 20√2 50√2 20√3 50√3 20√2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘આંખથી સાંભળનાર' - શબ્દસમૂહ માટેનો એક શબ્દ કયો ? ચક્ષુ:શ્રવા ચક્ષુશ્રવણ નયનતારા લોચનશ્રૃતિ ચક્ષુ:શ્રવા ચક્ષુશ્રવણ નયનતારા લોચનશ્રૃતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 દિલીપસિંહ ભૂરીયા સમિતની રચના કયારે કરવામાં આવી હતી ? 1991 1992 1994 1993 1991 1992 1994 1993 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 સહકારી મંડળીઓની સ્થાપના કરવી એ મૂળભૂત અધિકાર છે - આ મુજબની જોગવાઈ કયા સુધારામાં કરવામાં આવી ? બંધારણીય સુધારો 97 બંધારણીય સુધારો 99 બંધારણીય સુધારો 93 બંધારણીય સુધારો 96 બંધારણીય સુધારો 97 બંધારણીય સુધારો 99 બંધારણીય સુધારો 93 બંધારણીય સુધારો 96 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP