Talati Practice MCQ Part - 8
‘કાકડાનૃત્ય’ ___ દેવને પ્રસન્ન કરવા માટે થાય છે.

બળિયા દેવ
પાંડોરી માતા
શિતળા માતા
પીઠોરા દેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
માલપુર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ?

ખેડા
સાબરકાંઠા
અમરેલી
અરવલ્લી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
મેગ્સેસ એવોર્ડ મેળવનારા પ્રથમ ભારતીય કોણ હતા ?

મહાત્મા ગાંધી
આચાર્ય વિનોબા ભાવે
આચાર્ય કૃપલાની
રવીન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘મિશન મંગલમ્’ / ‘સખી મંડળ’નો ઉદ્દેશ શું છે ?

ગ્રામ્ય સ્ત્રીઓને આર્થિક રીતે પગભર કરવા વ્યવસાયની તકો ઊભી કરવી.
સ્ત્રીઓનાં મંડળો બનાવી, ગ્રામ્ય વિસ્તારમાં એકતા સ્થાપિત કરવી.
સ્ત્રીઓમાં સખી જૂથોની રચના કરવી.
ગ્રામ્ય સ્ત્રીઓમાં સામાજિક અને સાંસ્કૃતિક ઉત્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP