Talati Practice MCQ Part - 8
‘કાકડાનૃત્ય’ ___ દેવને પ્રસન્ન કરવા માટે થાય છે.

પીઠોરા દેવ
પાંડોરી માતા
શિતળા માતા
બળિયા દેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને ભારત સરકાર દ્વારા ક્યા વર્ષમાં ‘ભારત રત્ન’ (મરણોત્તર) તરીકે નવાજિત કરવામાં આવ્યા હતા ?

1975
1965
1963
1991

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
પંચાયતોનું બજેટ ક્યા સુધીમાં કરાવવું જરૂરી છે ?

31 માર્ચ
28 ફેબ્રુઆરી
1 એપ્રિલ
31 મે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
સાચી જોડણી જણાવો.

અભીસારિકા
અભિસારીકા
અભીસારીકા
અભિસારિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
પોષણક્ષમ, પૂરતું ખાવાનું મળે તે માટે નીચે પૈકી કઈ યોજનાઓ અમલમાં છે ?

મધ્યાહન ભોજન યોજના
આપેલ બધી જ યોજનાઓ
અન્નપુર્ણા
અંત્યોદય યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP