Talati Practice MCQ Part - 8
નીચેનામાંથી RBIના ગવર્નર તરીકે કોણે સેવાઓ આપેલી નથી ?

વાય. વી. રેડ્ડી
રઘુરામ રાજન
જગદીશ ભગવતી
ડી. સુબ્બારાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
રૂા.8000નું 5% લેખે 2 વર્ષના સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત કેટલો થાય ?

40 રૂ.
20 રૂ.
50 રૂ.
60 રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો.
નરસિંહ

દ્વન્દ્વ
કર્મધારય
ઉપપદ
તત્પુરુષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP