Talati Practice MCQ Part - 8
પતંજલિ, પ્રાચીન ભારતના વિખ્યાત વ્યક્તિત્વ તરીકે કોણ મુખ્યત્વે હતા ?

ખગોળશાસ્ત્રી
ગણિતશાસ્ત્રી
વ્યાકરણશાસ્ત્રી
કવિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
માતા યશોદા ગૌરવ નિધિ યોજના કઈ બાબત અંગેની છે ?

આદિવાસી મહિલાઓ માટેની યોજના
આપેલ પૈકી એક પણ નહીં
આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટે જૂથ બચત વીમા યોજના
ગરીબી રેખા હેઠળની સગર્ભાઓ અને માતાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
'ઓપરેશન ફ્લડ' (Operation Flood) કઈ બાબતને લગતું છે ?

અનાજમાં સ્વનિર્ભરતા
પૂર પુનઃવસન
પૂર શમન
શ્વેતક્રાંતિ લાવવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP