Talati Practice MCQ Part - 8
ખરીફ પાકની લણણી ક્યા માસ દરમિયાન કરવામાં આવે છે ?

ઓક્ટોબર-ડિસેમ્બર
સપ્ટેમ્બર-ઓક્ટોબર
જૂન-જુલાઈ
માર્ચ-એપ્રિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘બાનો વાડો’ નિબંધના સર્જક કોણ છે ?

સુરેશ જોષી
ચંદ્રકાંત શેઠ
પ્રવીણ દરજી
ધ્રુવ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
કચ્છના બન્ની વિસ્તારમાં આવેલ ગોળાકાર અને ઘાસનાં છાપરાવાળાં મકાનોને ક્યા નામે ઓળખવામાં આવે છે ?

ભેલૂડા
ઢગા
ભૂંગા
ચોણડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
73મા બંધારણ સુધારાનું મહત્ત્વ શું છે ?

ભારતના સમવાયતંત્રમાં પંચાયતોને બંધારણીય સ્થાન
ગ્રામસભાને શાસનનું એકમ બનાવાઈ
મહિલાઓ માટે અનામત બેઠકો
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP