Talati Practice MCQ Part - 8
ચંદ્રકાંત કે. બક્ષી લિખિત વાર્તા કઈ ?

જક્ષણી
છકડો
ટાઈમટેબલ
ચક્ષુ:શ્રવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
રૂા.8000નું 5% લેખે 2 વર્ષના સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત કેટલો થાય ?

20 રૂ.
60 રૂ.
50 રૂ.
40 રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
લોહીમાં હિમોગ્લોબીન ઓછું હોય તેને ___ કહેવાય.

ન્યૂમોનીઆ
એમીનોશીઆ
એનીમિયા
અસ્થામીનિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘ઘણા લોકો ભેગા થયા હોય તે’ શબ્દસમૂહ માટે વપરાતો એક શબ્દ ક્યો સાચો ?

ટોળકી
ટોળાં
ટોળું
ટોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
જનધન યોજનાનો મહત્વનો હેતુ નીચેના પૈકી કયો છે ?

લોકોને શાહુકારોથી બચાવવાનો તેમજ સરકારી યોજનાઓનો સીધો લાભ આપવાનો.
આપેલ પૈકી એકપણ નહીં
વિદેશમાંથી કાળુ નાણું લાવી યોજનાના ખાતેદારોને સમાન હિસ્સે વહેંચવાનો
લોકોની બચતથી બેંકોને સમૃદ્ધ કરવાનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP