Talati Practice MCQ Part - 8 પંચાયતી રાજ સંસ્થાઓએ પોતાનું અંદાજપત્ર દર વર્ષે કઈ તારીખ સુધીમાં તૈયાર કરવાનું હોય છે ? 31 માર્ચ 15 ડિસેમ્બર 28 ફેબ્રુઆરી 15 જાન્યુઆરી 31 માર્ચ 15 ડિસેમ્બર 28 ફેબ્રુઆરી 15 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 કોના કહેવાથી ગાંધીજીએ વિદેશમાં ભણવા જવાનું નિર્ધારિત કર્યું હતું ? માવજી દવે (જોશીજી) કૃષ્ણાશંકર શાસ્ત્રી મથુરદાસ જાની કેવળરામ ત્રિપાઠી માવજી દવે (જોશીજી) કૃષ્ણાશંકર શાસ્ત્રી મથુરદાસ જાની કેવળરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત વધુમાં વધુ કેટલી રકમની લોન આપી શકાય છે ? રૂા.પાંચ લાખ રૂા.પંદર લાખ રૂા.ત્રણ લાખ રૂા.દસ લાખ રૂા.પાંચ લાખ રૂા.પંદર લાખ રૂા.ત્રણ લાખ રૂા.દસ લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 જેનિટિક્સ શબ્દ કોના દ્વારા આપવામાં આવ્યો હતો ? વિલિયમ જોસેફ બેસ્ટોન થોમસ વિલિયમ જોસેફ બેસ્ટોન થોમસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભક્તિ નિકેતન આશ્રમમાં ક્યા સંન્યાસીએ ક્રાંતિકારી વિચારો સ્પષ્ટ અને નીડર બની રજૂ કર્યા છે ? સ્વામી સરસ્વતીચંદ્ર સ્વામી સચ્ચિદાનંદ સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ સ્વામી સરસ્વતીચંદ્ર સ્વામી સચ્ચિદાનંદ સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભારતમાં પંચાયતોની શરૂઆત કોણે કરી હોવાનું મનાય છે ? પૃથુ રાજા ભાર્ગવ મુનિ મનુ ઋષિ પોરસ પૃથુ રાજા ભાર્ગવ મુનિ મનુ ઋષિ પોરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP