Talati Practice MCQ Part - 8
પંચાયતી રાજ સંસ્થાઓએ પોતાનું અંદાજપત્ર દર વર્ષે કઈ તારીખ સુધીમાં તૈયાર કરવાનું હોય છે ?

31 માર્ચ
15 ડિસેમ્બર
28 ફેબ્રુઆરી
15 જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
કોના કહેવાથી ગાંધીજીએ વિદેશમાં ભણવા જવાનું નિર્ધારિત કર્યું હતું ?

માવજી દવે (જોશીજી)
કૃષ્ણાશંકર શાસ્ત્રી
મથુરદાસ જાની
કેવળરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત વધુમાં વધુ કેટલી રકમની લોન આપી શકાય છે ?

રૂા.પાંચ લાખ
રૂા.પંદર લાખ
રૂા.ત્રણ લાખ
રૂા.દસ લાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
જેનિટિક્સ શબ્દ કોના દ્વારા આપવામાં આવ્યો હતો ?

વિલિયમ
જોસેફ
બેસ્ટોન
થોમસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભક્તિ નિકેતન આશ્રમમાં ક્યા સંન્યાસીએ ક્રાંતિકારી વિચારો સ્પષ્ટ અને નીડર બની રજૂ કર્યા છે ?

સ્વામી સરસ્વતીચંદ્ર
સ્વામી સચ્ચિદાનંદ
સ્વામી વિવેકાનંદ
સ્વામી દયાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારતમાં પંચાયતોની શરૂઆત કોણે કરી હોવાનું મનાય છે ?

પૃથુ રાજા
ભાર્ગવ મુનિ
મનુ ઋષિ
પોરસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP