Talati Practice MCQ Part - 8
મિશન બલમ્ સુખમ કાર્યક્રમ હેઠળ જિલ્લાકક્ષાએ બાળ સંજીવની કેન્દ્ર ચાલે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ જણાવો.

બાળકોના વાલીઓમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ વિશે જાગૃતિ લાવવી.
કૃષિ વિસ્તરણની વહીવટી બાબતોનું સંકલન કરવું.
કુપોષણના દુષણને દુર કરવું
આધુનિક કૃષિ તાંત્રિકતાઓના અમલમાં ખેડૂતોને મદદ કરવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘રાઈનો પર્વત’ નાટકનાં લેખકનું નામ જણાવો.

મહીપતરામ નીલકંઠ
ર.વ.દેસાઈ
રમણભાઈ નીલકંઠ
રામનારાયણ પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
52 પત્તાની એક જોડમાંથી એકસાથે બે પત્તા ખેંચવામાં આવે છે. આ બન્ને પત્તા એક્કાના આવે તે માટેની સંભાવના કેટલી થશે ?

2/315
1/221
1/12
1/26

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચેના પૈકી ક્યું પુસ્તક ન્હાનાલાલ કવિનું નથી ?

વિશ્વગીતા
જયાજયંત
ચિત્રદર્શનો
ચૂંદડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારતમાં સ્થાનિક સ્વરાજનો સાચો ખ્યાલ રજુ કરનાર કોણ છે ?

મહાત્મા ગાંધી
જવાહરલાલ નહેરુ
શ્રી વિનોબા ભાવે
લોર્ડ રિપન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP