Talati Practice MCQ Part - 8
ગાંધીજીએ કોની ઈચ્છાથી નવજીવન સામયિકનું તંત્રીપદ સ્વીકાર્યું ?

ઉમાશંકર જોશી
ઈન્દુલાલ યાજ્ઞિક
શામળદાસ ગાંધી
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગુજરાતી વિશ્વકોષમાં કોનું સતત અને આગવું પ્રદાન છે ?

યશવંત શુક્લ
મનુભાઈ પંચોળી
ધીરૂભાઈ ઠાકર
ડૉ.કેશુભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોરનું ક્યું નૃત્ય ખૂબ જાણીતું છે ?

ટિપ્પણી નૃત્ય
મરચી નૃત્ય
મેરાયો નૃત્ય
ગોફ ગૂંથણ નૃત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP