Talati Practice MCQ Part - 8
ભક્તિ નિકેતન આશ્રમમાં ક્યા સંન્યાસીએ ક્રાંતિકારી વિચારો સ્પષ્ટ અને નીડર બની રજૂ કર્યા છે ?

સ્વામી સરસ્વતીચંદ્ર
સ્વામી વિવેકાનંદ
સ્વામી સચ્ચિદાનંદ
સ્વામી દયાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો :
મનસુખ ખેતરનો પાક કાપે છે

મનસુખ ખેતરનો પાક ન કાપે.
મનસુખથી ખેતરનો પાક કપાશે
મનસુખથી ખેતરાનો પાક કપાય
માલિક મનસુખ પાસે ખેતરનો પાક કપાવે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
અબુલ ફઝલનો વિખ્યાત ગ્રંથ કયો છે ?

આયને-અકબરી
તવારીખ-એ-ગુજરાત
બાબરનામા
તારીખ-ઈ-ફિરોઝશાહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.
અમારી મોટરે નૌકાહરણ કર્યું.

મોટર નૌકાહરણ કરાવશે
અમારી મોટર પાસે નૌકાહરણ કરાવ્યું
અમારી મોટર નૌકાહરણ કરશે
અમારી મોટરથી નૌકાહરણ કરાયું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP