Talati Practice MCQ Part - 8
નીચેના શબ્દસમૂહો માટે ક્યો સામાસિક શબ્દ યોગ્ય નથી ?

ત્રણ કલાકનો રાત-દિવસનો સમય - પ્રહર
નવી નવી ઇચ્છાઓ થવી - ઉંકરાટા
દુઃખનો પોકાર - આર્તનાદ
હું પણાનો ભાર - સ્વાભિમાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘રાઈનો પર્વત’ નાટકનાં લેખકનું નામ જણાવો.

રામનારાયણ પાઠક
ર.વ.દેસાઈ
મહીપતરામ નીલકંઠ
રમણભાઈ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP