Talati Practice MCQ Part - 8
ભારતમાં હરિયાળી ક્રાન્તિના પાયામાં ___ હતા.

ડૉ.નોર્મન ઈ. બોલોંગ
ડૉ.એમ.એસ. સ્વામીનાથન
ડૉ.કુરિયન
જયપ્રકાશ નારાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
વિશ્વમાં સૌથી મોટા સ્વયંસેવી સંગઠન એવા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ના સ્થાપક કોણ હતા ?

વીર સાવરકર
પૂ.ગુરુજી
બાબાસાહેબ આંબેડકર
ડૉ. હેડગેવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
છ ઘંટ એકસાથે વાગવાના શરૂ થાય છે અને તેઓ અનુક્રમે 2, 4, 6, 8, 10, 12 સેકન્ડના સમયાંતરે વાગે છે. 30 મીનીટમાં એ બધા ઘંટ કેટલીવાર એકસાથે વાગશે ?

10
16
4
15

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
રેલવેમાં મુસાફરી કરવા માટે ઓનલાઈન રિઝર્વેશન કરવા માટે કઈ વેબસાઈટ ઉપયોગી થાય ?

indianrailway.nic.in
indianrail.gov.in/pnr_Eng.html
irctc.co.in
indianrailwayonline.co.in

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP