Talati Practice MCQ Part - 8
ભારતમાં હરિયાળી ક્રાન્તિના પાયામાં ___ હતા.

ડૉ.એમ.એસ. સ્વામીનાથન
ડૉ.કુરિયન
ડૉ.નોર્મન ઈ. બોલોંગ
જયપ્રકાશ નારાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘દક્ષિણ પૂર્વનો પ્રવાસ’ના લેખક કોણ છે ?

પ્રીતિ સેનગુપ્તા
ઉમાશંકર જોશી
કાકાસાહેબ કાલેલકર
સ્વામી સચ્ચિદાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારતનું રાષ્ટ્રીય ઘાસિયા જમીન અને ઘાસચારા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે ?

ઝાંસી
જબલપુર
નવસારી
આણંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
મંદબુદ્ધિ અને શારીરિક ખોડખાંપણ ધરાવતા યુવક યુવતીઓની સુષુપ્ત શક્તિઓ વિકસાવવા રાજ્ય સરકારની કઈ યોજના અમલમાં છે ?

ઉમંગ
ઉન્નત
ઉમ્મીદ
ઉત્તમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ‘વિશ્વ ક્ષય દિન’ (World Tuberculosis Day)ની ઉજવણી 24 માર્ચના રોજ કરવામાં આવે છે. ક્ષય રોગ શરીરના કયા અંગને પ્રભાવિત કરે છે ?

મૂત્રમાર્ગ
શ્વસનતંત્ર
ફેફસાં
ચેતાતંત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP