Talati Practice MCQ Part - 8
A, R ના પિતા છે.V, A નો ભાઈ છે. D, R નો ભાઈ છે. જો I, A ના પિતા હોય તો D અને V વચ્ચે સંબંધો શું થાય ?

ભત્રીજો અને કાકા
આપેલ પૈકી એક પણ નહીં
પુત્ર અને પિતા
ભાઈ અને નાનો ભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
બંધારણમાં કઈ અનુસૂચિ હેઠળ પંચાયતોને કામો સોંપવામાં આવ્યા છે ?

અનુસૂચિ-11
અનુસૂચિ-6
અનુસૂચિ-12
અનુસૂચિ-9

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભક્તિ નિકેતન આશ્રમમાં ક્યા સંન્યાસીએ ક્રાંતિકારી વિચારો સ્પષ્ટ અને નીડર બની રજૂ કર્યા છે ?

સ્વામી દયાનંદ
સ્વામી વિવેકાનંદ
સ્વામી સચ્ચિદાનંદ
સ્વામી સરસ્વતીચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP