ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વાર્તાસંગ્રહ 'વિશ્રંભકથા'ના લેખિકા કોણ છે ? સરોજ પાઠક કુદનિકા કાપડિયા ધીરુબેન પટેલ ઈલા આરબ મહેતા સરોજ પાઠક કુદનિકા કાપડિયા ધીરુબેન પટેલ ઈલા આરબ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટૂંકીવાર્તામાં અશ્લીલ નિરૂપણ કરવા બદલ કયા ગુજરાતી સર્જક ઉપર ખટલો ચલાવવામાં આવ્યો હતો ? સુરેશ જોશી મધુ રાય ચિનુ મોદી ચંદ્રકાંત બક્ષી સુરેશ જોશી મધુ રાય ચિનુ મોદી ચંદ્રકાંત બક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો રાગ વહેલી સવારે ગાવામાં આવે છે ? દરબારી ભોપાલી મલ્હાર તોડી દરબારી ભોપાલી મલ્હાર તોડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જનની' કાવ્યના કવિનું નામ જણાવો. ખબરદાર બાલમુકુંદ દવે બોટાદકર દલપતરામ ખબરદાર બાલમુકુંદ દવે બોટાદકર દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘નીરખીને ગગનમાં કોણ ઘૂમી રહ્યો તે જ હું તે જ હું શબ્દ બોલે’ - આ કવિતાના રચિયતાનું નામ જણાવો. દયારામ નરસિંહ મહેતા સ્વામી આનંદ મીરાંબાઈ દયારામ નરસિંહ મહેતા સ્વામી આનંદ મીરાંબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'તિલક કરતાં ત્રેપન થયાં, જપમાળાનાં નાકાં ગયાં' - આ પ્રસિદ્ધ પંક્તિના કવિ કોણ છે ? શામળ અખો નરસિંહ મહેતા પ્રેમાનંદ શામળ અખો નરસિંહ મહેતા પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP