ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે પૈકી ક્યું પુસ્તક કવિ ન્હાનાલાલનું નથી ? ચિત્રદર્શનો ચૂંદડી વિશ્વગીતા જયાજયંતી ચિત્રદર્શનો ચૂંદડી વિશ્વગીતા જયાજયંતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ જોડકાં પૈકી અયોગ્ય જોડ શોધો. રમણલાલ દેસાઈ - દિવ્યચક્ષુ રમણભાઈ નીલકંઠ - રાઈનો પર્વત કાકાસાહેબ કાલેલકર - સ્મરણયાત્રા મણિલાલ નભુભાઈ - પિંગળપ્રવેશ રમણલાલ દેસાઈ - દિવ્યચક્ષુ રમણભાઈ નીલકંઠ - રાઈનો પર્વત કાકાસાહેબ કાલેલકર - સ્મરણયાત્રા મણિલાલ નભુભાઈ - પિંગળપ્રવેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “ધીરે વહે છે ગીત’’ ગઝલ સંગ્રહ કોને આપ્યો છે ? ચંદ્રકાંત શેઠ ચંદ્રકાંત મહેતા પન્ના નાયક ચુનીલાલ મડિયા ચંદ્રકાંત શેઠ ચંદ્રકાંત મહેતા પન્ના નાયક ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ખંડકાવ્યો સાથે કયા કવિનું નામ જોડાયેલું છે ? ઝીણાભાઈ દેસાઈ મણિશંકર રત્નજી ભટ્ટ રમણલાલ દેસાઈ બળવંતરાય કલ્યાણરાય ઠાકોર ઝીણાભાઈ દેસાઈ મણિશંકર રત્નજી ભટ્ટ રમણલાલ દેસાઈ બળવંતરાય કલ્યાણરાય ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પિંગળશાસ્ત્ર' એટલે શું ? પીંગલા નાડીનું શાસ્ત્ર છંદશાસ્ત્ર ભવાઈના વાધોને વગાડવાનું શાસ્ત્ર ભર્તુહરિની પત્નીએ રચેલું શાસ્ત્ર પીંગલા નાડીનું શાસ્ત્ર છંદશાસ્ત્ર ભવાઈના વાધોને વગાડવાનું શાસ્ત્ર ભર્તુહરિની પત્નીએ રચેલું શાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રાખનું પંખી’ કોનું આત્મવૃતાંત છે ? રમણલાલ સોની જીવરામ જોષી ડૉ. પ્રબોધ પંડિત નટવરલાલ પંડ્યા રમણલાલ સોની જીવરામ જોષી ડૉ. પ્રબોધ પંડિત નટવરલાલ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP