ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બળવંતરાય ઠાકોરે ગુજરાતીમાં કયા પ્રકારના સૉનેટને લોકપ્રિય કર્યો ?

પેલિકન સૉનેટ
મ્હોરા સૉનેટ
મિલ્ટોનિક સૉનેટ
ચન્દ્ર સૉનેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વખત વીત્યા બાદ પરિસ્થિતિમાં ફેરફાર કરવો અશક્ય હોય છે. - આ અર્થ આપતી કહેવત જણાવો.

ના બોલ્યામાં નવ ગુણ
દુનિયાનો છેડો ઘર
સબ કા માલીક એક
પાકા ઘડે કાંઠા ન ચડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP