ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે પૈકી ક્યું પુસ્તક કવિ ન્હાનાલાલનું નથી ? વિશ્વગીતા ચૂંદડી જયાજયંતી ચિત્રદર્શનો વિશ્વગીતા ચૂંદડી જયાજયંતી ચિત્રદર્શનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બળવંતરાય ઠાકોરે ગુજરાતીમાં કયા પ્રકારના સૉનેટને લોકપ્રિય કર્યો ? પેલિકન સૉનેટ મ્હોરા સૉનેટ મિલ્ટોનિક સૉનેટ ચન્દ્ર સૉનેટ પેલિકન સૉનેટ મ્હોરા સૉનેટ મિલ્ટોનિક સૉનેટ ચન્દ્ર સૉનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વખત વીત્યા બાદ પરિસ્થિતિમાં ફેરફાર કરવો અશક્ય હોય છે. - આ અર્થ આપતી કહેવત જણાવો. ના બોલ્યામાં નવ ગુણ દુનિયાનો છેડો ઘર સબ કા માલીક એક પાકા ઘડે કાંઠા ન ચડે ના બોલ્યામાં નવ ગુણ દુનિયાનો છેડો ઘર સબ કા માલીક એક પાકા ઘડે કાંઠા ન ચડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કન્યા વિદાય' કાવ્ય કયા કવિનું છે ? પ્રવીણ જોશી સુરેશ જોશી અનિલ જોશી ઉમાશંકર જોશી પ્રવીણ જોશી સુરેશ જોશી અનિલ જોશી ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કુંવરબાઈનું મામેરું' આખ્યાન કૃતિ કયા કવિની છે ? કવિ પ્રેમાનંદ ન્હાનાલાલ નરસિંહ મહેતા કવિ દલપતરામ કવિ પ્રેમાનંદ ન્હાનાલાલ નરસિંહ મહેતા કવિ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્ઞાનીઓએ રચેલા ગ્રંથોને સમજવામાં જે ગેરસમજ કરી છે એને નરસિંહ મહેતા શું કહીને હસી કાઢે છે ? પાખંડ અંધશ્રદ્ધા ગોટાળો ગરબડ પાખંડ અંધશ્રદ્ધા ગોટાળો ગરબડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP