ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં પ્રથમ ‘પ્રહસન’ લખનાર સર્જક કોણ હતા ? દલપતરામ નર્મદ નવલરામ રણછોડભાઈ દવે દલપતરામ નર્મદ નવલરામ રણછોડભાઈ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ દલપતરામનું જન્મ સ્થળ જણાવો. સુરત શિનોઈ વઢવાણ ડભોઈ સુરત શિનોઈ વઢવાણ ડભોઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "પૂર્વાલાપ" ના રચયિતા કોણ છે ? રા.વિ.પાઠક શ્રીધરાણી કલાપી મણિશંકર રત્નજી ભટ્ટ રા.વિ.પાઠક શ્રીધરાણી કલાપી મણિશંકર રત્નજી ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના બહાદુરશાહના દરબારના સંગીતકાર કે જેમણે 'બહાદુરી' રાગની રચના કરી તેમનું નામ ___ હતું. આપેલ પૈકી કોઇ નહી સારંગદેવ મર્દાના બૈજુ આપેલ પૈકી કોઇ નહી સારંગદેવ મર્દાના બૈજુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દીપનિર્વાણ'ના સર્જક કોણ છે ? ચંદ્રવદન મહેતા ઉમાશંકર જોશી ગુલાબદાસ બ્રોકર મનુભાઈ પંચોળી ચંદ્રવદન મહેતા ઉમાશંકર જોશી ગુલાબદાસ બ્રોકર મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સાહિત્યકારની મહેનત થકી અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન યોજાયું હતું ? ક્ષેમુ દિવેટીયા આનંદશંકર ધ્રુવ રણજિતરામ મહેતા રવિશંકર રાવળ ક્ષેમુ દિવેટીયા આનંદશંકર ધ્રુવ રણજિતરામ મહેતા રવિશંકર રાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP