ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં પ્રથમ ‘પ્રહસન’ લખનાર સર્જક કોણ હતા ? દલપતરામ નર્મદ નવલરામ રણછોડભાઈ દવે દલપતરામ નર્મદ નવલરામ રણછોડભાઈ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષા પરના પ્રભુત્વને લઈને 'સવાઈ ગુજરાતી' તરીકે કોણ ઓળખાય છે ? જલન માતરી કાકા કાલેલકર ઈવા ડેવ જોસેફ મૅકવાન જલન માતરી કાકા કાલેલકર ઈવા ડેવ જોસેફ મૅકવાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પાગલ અને વિહારી ઉપનામો ક્યા સાહિત્યકારના છે ? સુંદરજી બેટાઈ ગૌરીશંકર જોશી મહાદેવભાઈ દેસાઈ રમણલાલ દેસાઈ સુંદરજી બેટાઈ ગૌરીશંકર જોશી મહાદેવભાઈ દેસાઈ રમણલાલ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જીવન અંજલિ થાજો’ – પ્રાર્થનાકાવ્યના સર્જક કોણ છે ? સંત પુનિત મહારાજ શ્રી ચિત્રભાનુજી નરસિંહરાવ દિવેટીયા કરસનદાસ માણેક સંત પુનિત મહારાજ શ્રી ચિત્રભાનુજી નરસિંહરાવ દિવેટીયા કરસનદાસ માણેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટૂંકીવાર્તાના કસબી તરીકે કયા ગુજરાતી સાહિત્યકાર ઓળખાય છે ? ગૌરીશંકર જોષી પન્નાલાલ પટેલ ક.મા. મુનશી જ્યોતીન્દ્ર દવે ગૌરીશંકર જોષી પન્નાલાલ પટેલ ક.મા. મુનશી જ્યોતીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઈર્શાદ' ઉપનામથી જાણીતા કવિનું નામ આપો. રાજેન્દ્ર શુક્લ ચિનુ મોદી આદિલ મન્સૂરી મનહર મોદી રાજેન્દ્ર શુક્લ ચિનુ મોદી આદિલ મન્સૂરી મનહર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP