ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દેશી નાટક સમાજ નાટક મંડળીની સ્થાપના કોણે કરી હતી ?

રણછોડભાઈ ઉદયરામ દવે
ડાહ્યાભાઈ
દર્શક
મૂળશંકર મુલાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ઇદમ્ તૃતીયમ્’ અને હાસ્યોપચાર વગેરે હાસ્યસભર પુસ્તકો કોના છે ?

બકુલ ત્રિપાઠી
જયોતીન્દ્ર દવે
વિનોદ ભટ્ટ
જયંત કોઠારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘નીરખીને ગગનમાં કોણ ઘૂમી રહ્યો તે જ હું તે જ હું શબ્દ બોલે’ - આ કવિતાના રચિયતાનું નામ જણાવો.

નરસિંહ મહેતા
મીરાંબાઈ
દયારામ
સ્વામી આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP