ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના બહાદુરશાહના દરબારના સંગીતકાર કે જેમણે 'બહાદુરી' રાગની રચના કરી તેમનું નામ ___ હતું.

આપેલ પૈકી કોઇ નહી
સારંગદેવ
મર્દાના
બૈજુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા સાહિત્યકારની મહેનત થકી અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન યોજાયું હતું ?

ક્ષેમુ દિવેટીયા
આનંદશંકર ધ્રુવ
રણજિતરામ મહેતા
રવિશંકર રાવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP