Talati Practice MCQ Part - 8
ઈસબગુલ, જીરુ, વરીયાળીનું વ્યાપાર કેન્દ્ર ઊંઝા કયા જિલ્લામાં આવેલું છે ?

સુરત
રાજકોટ
અમદાવાદ
મહેસાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગુજરાતમાં અનુસૂચિત વિસ્તારોમાં કઈ ગ્રામ પંચાયતોમાં સરપંચનો હોદ્દો આદિવાસીઓ માટે અનામત નથી ?

જ્યાં 75 ટકા કરતાં વધારે વસ્તી બિન-આદિવાસી હોય.
જ્યાં 25 ટકા કરતાં વધારે વસ્તી આદિવાસી હોય.
જ્યાં 50 ટકા કરતાં વધારે વસ્તી બિન-આદિવાસી હોય.
જ્યાં 60 ટકા કરતાં વધારે વસ્તી બિન-આદિવાસી હોય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
રુધિરને મિશ્ર થતું કોણ અટકાવે છે ?

હૃદયના વાલ્વો અને પટલો
હૃદયના વાલ્વો અને પટલો અને હૃદયના ચાર ખંડો
હૃદયની દીવાલ
હૃદયના ચાર ખંડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘બાનો વાડો’ નિબંધના સર્જક કોણ છે ?

ચંદ્રકાંત શેઠ
સુરેશ જોષી
ધ્રુવ ભટ્ટ
પ્રવીણ દરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચેના શબ્દસમૂહો માટે ક્યો સામાસિક શબ્દ યોગ્ય નથી ?

દુઃખનો પોકાર-આર્તનાદ
હું પણાનો ભાર-સ્વાભિમાન
નવી નવી ઇચ્છાઓ થવી-ઉંકરાટા
ત્રણ કલાકનો રાત-દિવસનો સમય-પ્રહર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP