મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) નીચે પૈકી કઈ સંસ્થાની સ્થાપના મહાત્મા ગાંધીજીએ કરી નથી ? ગુજરાત વિદ્યાપીઠ સત્યાગ્રહ આશ્રમ સાબરમતી આશ્રમ ગુજરાત સભા ગુજરાત વિદ્યાપીઠ સત્યાગ્રહ આશ્રમ સાબરમતી આશ્રમ ગુજરાત સભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીના રહસ્યમંત્રી તરીકે વર્ષો સુધી તેમની સાથે નીચેનામાંથી કોણ રહ્યું હતું ? ગણેશ વાસુદેવ માવળંકર અંબભાઈ પુરાણી સરદાર વલ્લભભાઈ પટેલ મહાદેવભાઈ દેસાઈ ગણેશ વાસુદેવ માવળંકર અંબભાઈ પુરાણી સરદાર વલ્લભભાઈ પટેલ મહાદેવભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) એક અંગ્રેજ મહિલા ગાંધીજીથી પ્રભાવિત થયા અને ગાંધીજીના કાયમી અનુયાયી બન્યા. ગાંધીજીએ તેમનું નામ મીરાં પાડયું હતું. આ મહિલાનું મૂળ નામ જણાવો. રોમાં રોલાં સ્ટેફી સ્ટીવંસન મેડલિન સ્લેડ કલેરા મેડ્રોન રોમાં રોલાં સ્ટેફી સ્ટીવંસન મેડલિન સ્લેડ કલેરા મેડ્રોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સાબરમતી આશ્રમ ખાતેના ગાંધીજીના નિવાસસ્થાનનું નામ 'હૃદયકુંજ' કોના દ્વારા પાડવામાં આવ્યું ? ગોપાળકૃષ્ણ ગોખલે કાકાસાહેબ કાલેલકર વિનોબા ભાવે રવિશંકર મહારાજ ગોપાળકૃષ્ણ ગોખલે કાકાસાહેબ કાલેલકર વિનોબા ભાવે રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીને અભ્યાસ માટે વિલાયત મોક્લવા જોઈએ એવી સલાહ તેમના પરિવારને સૌ પ્રથમ વખત કોણે આપી ? કેવળરામ ત્રિપાઠી મથુરદાસ જાની માવજી દવે કૃષ્ણશંકર શાસ્ત્રી કેવળરામ ત્રિપાઠી મથુરદાસ જાની માવજી દવે કૃષ્ણશંકર શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 'હિંદ સ્વરાજ' પુસ્તકના લેખક ___ છે. ઉમાશંકર ગાંધીજી સરોજીની નાયડુ સરદાર પટેલ ઉમાશંકર ગાંધીજી સરોજીની નાયડુ સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP