Talati Practice MCQ Part - 8
માતા યશોદા ગૌરવ નિધિ યોજના કઈ બાબત અંગેની છે ?

આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટે જૂથ બચત વીમા યોજના
આપેલ પૈકી એક પણ નહીં
આદિવાસી મહિલાઓ માટેની યોજના
ગરીબી રેખા હેઠળની સગર્ભાઓ અને માતાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ?

અરવલ્લી
મહીસાગર
મહેસાણા
ગાંધીનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP