Talati Practice MCQ Part - 8
‘સ્વાગત ઓનલાઈન’માં ગુજરાત સરકાર દ્વારા શું કામ કરવામાં આવે છે ?

શિક્ષણ
માહિતીનું પ્રસારણ
આંકડાકીય માહિતીનું એકત્રીકરણ
લોક ફરિયાદોનું નિવારણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
કચ્છનું કયું મુસ્લિમોનું યાત્રાધામ શ્રદ્ધાતીર્થ છે ?

હાજીપીર
મીરાદાતાર
દાતાર
ભડિયાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
'ઈન્દ્રિયોને શાંત-સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ’- આ વાક્ય ક્યા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ?

રામાયણ
મહાભારત
ભગવત ગીતા
કથોપનિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP