Talati Practice MCQ Part - 8
કોના કહેવાથી ગાંધીજીએ વિદેશમાં ભણવા જવાનું નિર્ધારિત કર્યું હતું ?

માવજી દવે (જોશીજી)
કેવળરામ ત્રિપાઠી
કૃષ્ણાશંકર શાસ્ત્રી
મથુરદાસ જાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
દક્ષિણ ભારતના એક રાજયની ભૌગોલિક વિશેષતાઓ પૈકી એક ‘‘કયાલ” છે, તે રાજ્ય ક્યું ?

તમિલનાડુ
કેરળ
કર્ણાટક
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચેનામાંનું ક્યું ઉદાહરણ ‘હરિગીત’ છંદનું છે ?

હું માનવી માનવ થાઉં તો ઘણું
અમારા એ દાદા વિપુલ વડના ઝૂંડ સરખા
લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય
ભૂલો ભલે બીજું બધું, મા-બાપને ભૂલશો નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP