Talati Practice MCQ Part - 8
‘વૈકુંઠ નથી જાવું’ પુસ્તકના લેખક કોણ છે ?

નિરંજન ત્રિવેદી
વિનોદ ભટ્ટ
બકુલ ત્રિપાઠી
રતીલાલ બોરીસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
પંચાયતોનું બજેટ ક્યા સુધીમાં કરાવવું જરૂરી છે ?

1 એપ્રિલ
28 ફેબ્રુઆરી
31 મે
31 માર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
વર્ષ 2022માં ભારતની સ્વતંત્રતાનો કયો મહોત્સવ ઉજવી શકાય ?

અમૃત
સૂવર્ણ
હીરક
રજત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
પાણીના ટાંકા ઉપર ત્રણ નળ બેસાડવામાં આવ્યા છે. બે નળ ટાંકાને અનુક્રમે 5 કલાક અને 6 કલાકમાં ભરી દે છે, જ્યારે ત્રીજો નળ 3 કલાકમાં ખાલી કરે છે. તો ટાંકી કેટલા કલાકમાં ભરાઈ જાય છે ?

30 કલાક
18 કલાક
15 કલાક
20 કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘મોહીની અટ્ટમ’ કયા રાજ્યનું નૃત્ય છે ?

કેરળ
કર્ણાટક
તામીલનાડુ
આંધ્રપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP