Talati Practice MCQ Part - 8
‘વૈકુંઠ નથી જાવું’ પુસ્તકના લેખક કોણ છે ?

વિનોદ ભટ્ટ
બકુલ ત્રિપાઠી
રતીલાલ બોરીસાગર
નિરંજન ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચેનામાંથી ક્યું સમાનાર્થી જોડકું ખોટું છે ?

શાર્દૂલ-મહિષી-મર્કટ
ભોરંગ-વાસુકિ-સર્પ
બળદ- સુરભિસુત-આખલો
હાથી-ગજ-હસ્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
'તત્ત્વમસિ’ નવલકથા કે જેનો કેન્દ્રવર્તી વિષય ‘નર્મદા તટની સંસ્કૃતિ’ છે તેના લેખક કોણ છે ?

રઘુવીર ચૌધરી
ગુણવંત શાહ
કાકા સાહેબ કાલેલકર
ધ્રુવ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘પુત્રૈષણા’ શબ્દનું સંધિ વિગ્રહ ___ છે.

પુત્ર + ઐષણા
પુત્ર + એષણા
પુત્ર + ઈષણા
પુત્રા + ઈષણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP