Talati Practice MCQ Part - 8
‘વૈકુંઠ નથી જાવું’ પુસ્તકના લેખક કોણ છે ?

બકુલ ત્રિપાઠી
નિરંજન ત્રિવેદી
રતીલાલ બોરીસાગર
વિનોદ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
જમ્મુ કાશ્મીર રાજ્યને ભારતના બંધારણના ક્યા અનુચ્છેદથી વિશેષ દરજ્જો પ્રદાન કરવામાં આવેલ હતો ?

અનુચ્છેદ-370
અનુચ્છેદ-360
અનુચ્છેદ-302
અનુચ્છેદ-356

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
યુનેસ્કો આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવમાં કઈ ગુજરાતી ફિલ્મને હ્યુમન રાઈટ્સ એવોર્ડ પ્રાપ્ત થયો હતો ?

તાનારીરી
ઝેર તો પીધા છે જાણી જાણી
કંકુ
ભવની ભવાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP