Talati Practice MCQ Part - 8
‘વૈકુંઠ નથી જાવું’ પુસ્તકના લેખક કોણ છે ?

વિનોદ ભટ્ટ
રતીલાલ બોરીસાગર
બકુલ ત્રિપાઠી
નિરંજન ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
Change into passive voice :
They asked me my name.

I asked my name by them
I am asked my name by them
My name is asked by them
I was asked my name by them

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
73મા બંધારણ સુધારાનું મહત્ત્વ શું છે ?

આપેલ તમામ
ગ્રામસભાને શાસનનું એકમ બનાવાઈ
ભારતના સમવાયતંત્રમાં પંચાયતોને બંધારણીય સ્થાન
મહિલાઓ માટે અનામત બેઠકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘રવીન્દ્ર’ શબ્દની સંધિ છૂટી પાડો. ક્યું સાચું ?

રવી + ઈન્દ્ર
રવિ + ઈન્દ્ર
રિવિ + ઈન્દ્ર
રવિ + ઊન્દ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP