Talati Practice MCQ Part - 8 ‘વૈકુંઠ નથી જાવું’ પુસ્તકના લેખક કોણ છે ? નિરંજન ત્રિવેદી વિનોદ ભટ્ટ બકુલ ત્રિપાઠી રતીલાલ બોરીસાગર નિરંજન ત્રિવેદી વિનોદ ભટ્ટ બકુલ ત્રિપાઠી રતીલાલ બોરીસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 પંચાયતોનું બજેટ ક્યા સુધીમાં કરાવવું જરૂરી છે ? 1 એપ્રિલ 28 ફેબ્રુઆરી 31 મે 31 માર્ચ 1 એપ્રિલ 28 ફેબ્રુઆરી 31 મે 31 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 વર્ષ 2022માં ભારતની સ્વતંત્રતાનો કયો મહોત્સવ ઉજવી શકાય ? અમૃત સૂવર્ણ હીરક રજત અમૃત સૂવર્ણ હીરક રજત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગાંધીજીના પિતાના અવસાન સમયે ગાંધીજીની ઉંમર કેટલી હતી ? ચૌદ સત્તર સોળ પંદર ચૌદ સત્તર સોળ પંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 પાણીના ટાંકા ઉપર ત્રણ નળ બેસાડવામાં આવ્યા છે. બે નળ ટાંકાને અનુક્રમે 5 કલાક અને 6 કલાકમાં ભરી દે છે, જ્યારે ત્રીજો નળ 3 કલાકમાં ખાલી કરે છે. તો ટાંકી કેટલા કલાકમાં ભરાઈ જાય છે ? 30 કલાક 18 કલાક 15 કલાક 20 કલાક 30 કલાક 18 કલાક 15 કલાક 20 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘મોહીની અટ્ટમ’ કયા રાજ્યનું નૃત્ય છે ? કેરળ કર્ણાટક તામીલનાડુ આંધ્રપ્રદેશ કેરળ કર્ણાટક તામીલનાડુ આંધ્રપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP