Talati Practice MCQ Part - 8 ‘વૈકુંઠ નથી જાવું’ પુસ્તકના લેખક કોણ છે ? વિનોદ ભટ્ટ બકુલ ત્રિપાઠી રતીલાલ બોરીસાગર નિરંજન ત્રિવેદી વિનોદ ભટ્ટ બકુલ ત્રિપાઠી રતીલાલ બોરીસાગર નિરંજન ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગાંધીજીને બાળપણમાં ‘રામ' નામનો મંત્ર કોણે આપ્યો હતો ? લીલા કૈલાસ રંભા ચંપા લીલા કૈલાસ રંભા ચંપા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 This city is ___ populated ___ any other city. most, than more, than so, than more, then most, than more, than so, than more, then ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચેનામાંથી ક્યું સમાનાર્થી જોડકું ખોટું છે ? શાર્દૂલ-મહિષી-મર્કટ ભોરંગ-વાસુકિ-સર્પ બળદ- સુરભિસુત-આખલો હાથી-ગજ-હસ્તિ શાર્દૂલ-મહિષી-મર્કટ ભોરંગ-વાસુકિ-સર્પ બળદ- સુરભિસુત-આખલો હાથી-ગજ-હસ્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 'તત્ત્વમસિ’ નવલકથા કે જેનો કેન્દ્રવર્તી વિષય ‘નર્મદા તટની સંસ્કૃતિ’ છે તેના લેખક કોણ છે ? રઘુવીર ચૌધરી ગુણવંત શાહ કાકા સાહેબ કાલેલકર ધ્રુવ ભટ્ટ રઘુવીર ચૌધરી ગુણવંત શાહ કાકા સાહેબ કાલેલકર ધ્રુવ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘પુત્રૈષણા’ શબ્દનું સંધિ વિગ્રહ ___ છે. પુત્ર + ઐષણા પુત્ર + એષણા પુત્ર + ઈષણા પુત્રા + ઈષણા પુત્ર + ઐષણા પુત્ર + એષણા પુત્ર + ઈષણા પુત્રા + ઈષણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP