Talati Practice MCQ Part - 8
‘આ કાંઠે તરસ’ના લેખક કોણ છે ?

હસુ યાજ્ઞિક
ડૉ.શરદ ઠાકર
દિલીપ રાણપુરા
મહેશ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ એવોર્ડ પુરસ્કૃત મનુભાઈ દ્વારા કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી ?

લોકભારતી
લોકવાણી
લોકઅમૃત
લોકવિચાર મંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP