Talati Practice MCQ Part - 8
વિનેગારનું રાસાયણિક નામ શું છે ?

સોડિયમ નાઈટ્રેટ
આપેલ તમામ
ડાઈલ્યુટ એસિટિક એસિડ
ક્લોરાઈડ ઓફ લાઈમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
અબુલ ફઝલનો વિખ્યાત ગ્રંથ કયો છે ?

તવારીખ-એ-ગુજરાત
તારીખ-ઈ-ફિરોઝશાહી
આયને-અકબરી
બાબરનામા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગાંધીજીએ કોની ઈચ્છાથી નવજીવન સામયિકનું તંત્રીપદ સ્વીકાર્યું ?

ઉમાશંકર જોશી
ઈન્દુલાલ યાજ્ઞિક
ઝવેરચંદ મેઘાણી
શામળદાસ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP